• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • શું યુદ્ધ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી છે જવાબદાર ? જાણો જેલેંસ્કીના જીવનનું કડવું સત્ય..

શું યુદ્ધ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી છે જવાબદાર ? જાણો જેલેંસ્કીના જીવનનું કડવું સત્ય..

09:39 PM June 04, 2022 admin Share on WhatsApp



એક કોમેડિયન જે બન્યા યુક્રેનના રાષ્ટ્રપતિ

યુદ્ધથી નબળા પડી રહેલા યુક્રેન દેશના રાષ્ટ્રપતિ જેલેંસ્કી પોતાના લોકોની હિંમત વધારી રહ્યા છે. આજે આખી દુનિયા તેમનું નામ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વોલોડીમીર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ બન્ય પહેલા એક કોમેડિયન તરીકે કામ કરતા હતા. લોકોને હસાવવાની કળાનો ઉપયોગ કરીને તેમણે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર કરી છે.

જેલેંસ્કીએ કાયદાનો અભ્યાસ કર્યો

25 જાન્યુઆરી, 1978 ના રોજ યુક્રેનમાં જન્મેલા, વોલોડીમિર ઝેલેન્સકી યહુદી ધર્મના છે. પ્રોફેસર પિતા અને એન્જિનિયર માતાના આ પુત્રએ કાયદાનો અભ્યાસ કર્યો છે. તે શિષ્યવૃત્તિ પર ઇઝરાયેલમાં અભ્યાસ કરવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ ઇનકાર કર્યા પછી, તેણે કિવમાંથી પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેણે વર્ષ 2000માં કિવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી...

કોમેડીમાં મન લગાવ્યું

વોલોડીમીર ભલે વકીલ હતા, પરંતુ તેનું મનથી તે કોમેડી કરવા માંગતા હતા. તેણે પોતાના મનની વાત સાંભળી અને એક સમય એવો આવ્યો કે તેઓ તેમની કોમેડી માટે જાણીતા બન્યા. તેમના પ્રારંભિક અભ્યાસ દરમિયાન, 1997માં, તેમણે કેટલાક કલાકારો સાથે 'ક્વાર્ટલ 95' નામનું કોમેડી જૂથ બનાવ્યું. તેના જૂથને ખૂબ પ્રશંસા મળી. આ પ્રશંસાના આધારે, તેમણે 2003માં તેના શો કરવાનું શરૂ કર્યું.

કોમેડીએ રાજકારણની રાહ દેખાડી

આ કોમેડી શોના લીધે જ જેલેંસ્કીને રાજકારણમાં પ્રવેશવાની પ્રેરણા મળી. તેમને તેમના એક શોમાંથી એવી પ્રેરણા મળી કે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. ખાસ વાત એ છે કે રાજનીતિમાં પણ તેમણે પોતાની રમુજની કલાને પોતાનું હથિયાર બનાવ્યું હતું.

2018માં તેમણે વિશ્વને ચોકાવી નાખ્યું

2018 માં જેલેંસ્કીએ 'સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટી' નામની રાજકીય પાર્ટી બનાવીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી જાહેર કરી હતી. પરંતુ વિશ્વને આંચકો ત્યારે લાગ્યો જ્યારે રાજકીય અનુભવ વિનાના હાસ્ય કલાકાર 73% મત મેળવીને યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા.

લોકોનું કહેવું છે કે, વોલોડીમિર જેલેંસ્કી તેમને મળેલા મતોની કિંમત ચૂકવી રહ્યા છે. આજે એક તરફ જ્યાં અનેક દેશોના ટોચના નેતાઓ દેશ પર થયેલા હુમલાને જોઈને દેશ છોડીને જતા રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં રશિયા જેવા દેશ સામે વોલોડીમીર જેલેંસ્કીની દ્રઢતા દુનિયાભરના લોકોના દિલ જીતી રહ્યા છે...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us